ધી દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળી લિ. દિયોદરની 30 મી વાર્ષિક સાધારણ સભા તા.27,6,2026ના રોજ મંડળીના ચેરમેન અશોક બી.શેઠના અધ્યક્ષસ્થાને દિયોદર મંડળીના સભાખંડમાં યોજાયેલ.પધારેલા સૌને મેનેજર પ્રકાશ શાહ દ્વારા આવકાર્યા હતા.અને ગતસભાની કાર્યવાહી વંચાણે લીધેલ તેમજ વર્ષના હિસાબો રજૂ થયેલ.
મંડળી દ્વારા ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવેલ અને મંડળી દ્વારા થતી કામગીરી વિશે માહિતગાર કરવામાં આવેલ. અને એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરેલ.તેમજ ધોરણ 5 થી 12માં એક થી બે નંબર સુધી આવનાર વિદ્યાર્થીઓને મંડળી દ્વારા મોમેન્ટો ગિફ્ટ આપવામાં આવેલ. મંડળીના ડિરેક્ટરો, સભાસદો, સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.
દિયોદર નાગરિક શરાફી મંડળીની 30મી વાર્ષિક સભા યોજાઈ

સંબંધિત સમાચાર
વાવ-થરાદઢીમા PHCનું કામ અટકતા ગ્રામજનોમાં રોષ: તાત્કાલિક હોસ્પિટલ શરૂ કરવાની માંગ
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરના અબાસણામાં એલસીબીના દરોડા: રૂ. ૧ લાખની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા
4 દિવસ પહેલા
વાવ-થરાદસુઈગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મોત પર હોબાળો, પરિવારજનોનો આક્રોશ
6 દિવસ પહેલા
વાવ-થરાદદૈયપ ગામની શાળામાં વિદ્યાર્થિનીના શારીરિક શોષણ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું
1 અઠવાડિયા પહેલા
