રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ13 ફેબ્રુઆરી, 2025| Super Admin

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી
મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે: બલવંતસિંહ રાજપૂતે હર હર મહાદેવ ના નાદ વચ્ચે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ગંગા સ્નાન બાદ કેબીનેટ મંત્રી એ જણાવ્યું હતું કે મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે. ગંગા,યમુના અને સરસ્વતીના પાવનકારી મહાસંગમ પર આજ રોજ મહત્વપૂર્ણ તિથિ મહાપુનમના શુભ દિવસે શ્રદ્ધાની ડૂબકી લગાવીને આનંદકારક અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રયાગરાજમાં 144 વર્ષે ભરાયેલા "મહાકુંભ" માં ભાગ લઈ સંગમમા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સહ પરિવાર સાથે સ્નાન કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીજીની કેન્દ્ર સરકારના સહયોગથી હજારો એકરમાં ફેલાયેલ કુંભમેળાની અતિ સુંદર વ્યવસ્થાની તેઓએ સરાહના કરી હતી. કુભ સ્નાન પ્રસંગે કેબીનેટ મંત્રી સાથે મંત્રી ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદકુમાર ગુપ્તા તેમજ ઉત્તર પ્રદેશ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર