Mahakumbha

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી

મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે: બલવંતસિંહ રાજપૂતે હર હર મહાદેવ ના નાદ વચ્ચે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે…

સાંસદ રવિશંકર પ્રસાદે મહાકુંભની ઘટનાને લઈને નિવેદન; તપાસ ચાલી રહી છે,ષડયંત્રની નિશાની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દરરોજ કરોડો ભક્તો સંગમમાં સ્નાન કરી રહ્યા છે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોના લોકો…

વસંત પંચમી નિમિત્તે મહાકુંભનું ત્રીજું અમૃતસ્નાન; યોગીએ સવારે 3 વાગ્યાથી ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું

વસંત પંચમીના દિવસે મહાકુંભના અમૃતસ્નાન માટે સવારથી જ મુખ્ય અખાડાઓ અને ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને લોકો ભક્તિભાવ સાથે…

સંગમમાં ડૂબકી લગાવી પછી ચોરી કરવા નીકળ્યો; પોલીસે 2 કિલો 418 ગ્રામ ચાંદી અને 35.52 ગ્રામ સોનું જપ્ત કર્યું

મહાકુંભમાં સ્નાન કરીને પાપ ધોવાયા, પછી ચોરી કરવા નીકળ્યા; બિહારના કિશનગંજમાં પોલીસે ચોરીના આરોપમાં પશ્ચિમ બંગાળના ત્રણ લોકોની ધરપકડ કરી…

મહાકુંભ; વિવિધ દેશોના રાજદ્વારીઓએ ત્રિવેણી સંગમની મુલાકાત લીધી

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા મહાકુંભ મેળામાં આવેલા 73 દેશોના રાજદ્વારીઓ અને વિદેશી મહેમાનોએ શનિવારે ત્રિવેણી સંગમ જોયો હતો. આ…

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને 73 દેશોના 116 રાજદ્વારીઓ સંગમ સ્નાન કરશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાંથી કરોડો ભક્તો સંગમમાં સ્નાન કરવા આવી રહ્યા છે. આ…

મહાકુંભના અમૃતસ્નાનના અંતિમ દિવસે કરો આ 3 કામ, ઘણા વર્ષો સુધી આવો શુભ યોગ ફરી નહીં બને

મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3જી ફેબ્રુઆરીએ છે. આ દિવસે, નાગા સાધુઓ સ્નાન કર્યા પછી, સામાન્ય લોકો પણ ત્રિવેણી ઘાટમાં સ્નાન…

મહાકુંભના મૃતકોની આત્મા ની શાંતિ માટે પાલનપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ

પ્રયાગ રાજમાં ભગદડમા મૃત્યુ પામેલા શ્રદ્ધાળુ ના આત્મ શાંતિ અને વિશ્વ વસુધાના કલ્યાણ સાથે આજે ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ…

મહાકુંભનું બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ; શિવવાસ યોગનું શુભ ફળ મળશે

મહાકુંભનું બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ છે. મૌની અમાવસ્યાની સાથે આ દિવસે શુભ શિવવાસ યોગ પણ બની રહ્યો છે. શિવવાસ…