બિહારની પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહા હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી બીમાર હતી. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદાને બિહારની નાઇટિંગેલ કહેવામાં આવતી હતી. શારદા સિંહા 72 વર્ષના હતા.
મંગળવારે મોડી સાંજથી શારદા સિંહાની તબિયત લથડવા લાગી હતી. સાંજથી કિડનીની તકલીફ વધી ગઈ હતી. તેમનું ક્રિએટિનાઇન પણ વધી ગયું હતું. તેમનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું હતું. વેન્ટિલેટર પર જ તેમનું મૃત્યુ થયું હતું. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મ ભૂષણના પુરસ્કારો પણ મળ્યા હતા.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હોસ્પિટલમાં દાખલ અણ્ણા હજારેને મળ્યા
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયCJP એ 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી વિરોધ કૂચ રદ કરી
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયદિલ્હીમાં 230,000 લોકોને મફત સોલાર પેનલ મળશે
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયઅલ્મોડામાં કાટમાળ નીચે દટાઈ જવાથી ત્રણ લોકોના મોત, CM ધામીએ વ્યક્ત કર્યો શોક
4 દિવસ પહેલા
