રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી: ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા સમરસ પંચાયત માટે અપીલ

બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી: ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા સમરસ પંચાયત માટે અપીલ
વિકાસ માટે વધારાની ગ્રાન્ટની જાહેરાત; આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મામલે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે તમામ ગ્રામ પંચાયતોને "સમરસ" બનાવવા માટે આગેવાનો અને ગ્રામજનોને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી છે. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, જે ગ્રામ પંચાયતો સમરસ બનશે, તેમને વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા ₹૧૦ લાખથી લઈ ₹૨૫ લાખ સુધીની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે એકતા, સહકાર અને સૌહાર્દપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે, જેથી ચૂંટણીલક્ષી વિવાદો ટાળી શકાય અને ગ્રામીણ વિકાસને વેગ આપી શકાય. આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તે માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી રહી છે. સમરસ પંચાયત બનવાથી ગામમાં સર્વસંમતિથી નેતૃત્વની પસંદગી થાય છે, જેના પરિણામે ગામના વિકાસ કાર્યોમાં ઝડપ આવે છે અને ગ્રામીણ શાંતિ જળવાઈ રહે છે. આ જાહેરાતથી ગ્રામીણ વિસ્તારોમાં સમરસ પંચાયત બનાવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર