પાલનપુર તાલુકાના કરજોડા ગામે ન્યુ પાલનપુર રેલવે સ્ટેશન આવેલું છે જ્યાંથી પસાર થતા એક ગેસ ટ્રેન ટેન્કરમાં વાલ્વ લીકેજ થવાની ઘટના બની હતી. જેથી આ અંગેની જાણ પાલનપુર ફાયરની ટીમને મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્ટેન્ડ બાય રહી હતી. આ અંગે પાલનપુર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરજોડા રેલવે સ્ટેશનથી શુક્રવારે 5:16 કલાકે કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લિકેજ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી ત્યારબાદ અંદાજે 2:00 વાગ્યાના આસપાસ સાણંદથી ગેસ લીકેજ બંધ કરવા માટે ટીમ આવી હતી અને ગેસ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.- હોમ
- /Uncategorized
- /પાલનપુર કરજોડા રેલ્વે સ્ટેશન પર ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લીકેજ થતાં દોડધામ
પાલનપુર કરજોડા રેલ્વે સ્ટેશન પર ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લીકેજ થતાં દોડધામ

ફાયરની ટીમે લીકેજ બંધ કરતા હાશકારો: ન્યુ પાલનપુર કરજોડા રેલવે સ્ટેશને ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લીકેજ હોવાના સમાચાર પાલનપુર નગરપાલિકા ફાયર ટીમને મળતા ટીમના માણસો ઘટના સ્થળે દોડી જઈ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્ટેન્ડ બાય રહ્યા હતા. ત્યારબાદ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ રાહત અનુભવી હતી.
પાલનપુર તાલુકાના કરજોડા ગામે ન્યુ પાલનપુર રેલવે સ્ટેશન આવેલું છે જ્યાંથી પસાર થતા એક ગેસ ટ્રેન ટેન્કરમાં વાલ્વ લીકેજ થવાની ઘટના બની હતી. જેથી આ અંગેની જાણ પાલનપુર ફાયરની ટીમને મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્ટેન્ડ બાય રહી હતી. આ અંગે પાલનપુર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરજોડા રેલવે સ્ટેશનથી શુક્રવારે 5:16 કલાકે કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લિકેજ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી ત્યારબાદ અંદાજે 2:00 વાગ્યાના આસપાસ સાણંદથી ગેસ લીકેજ બંધ કરવા માટે ટીમ આવી હતી અને ગેસ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.
પાલનપુર તાલુકાના કરજોડા ગામે ન્યુ પાલનપુર રેલવે સ્ટેશન આવેલું છે જ્યાંથી પસાર થતા એક ગેસ ટ્રેન ટેન્કરમાં વાલ્વ લીકેજ થવાની ઘટના બની હતી. જેથી આ અંગેની જાણ પાલનપુર ફાયરની ટીમને મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્ટેન્ડ બાય રહી હતી. આ અંગે પાલનપુર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કરજોડા રેલવે સ્ટેશનથી શુક્રવારે 5:16 કલાકે કોલ મળતાની સાથે જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ટ્રેનના ગેસ ટેન્કરમાં વાલ્વ લિકેજ હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રહી હતી ત્યારબાદ અંદાજે 2:00 વાગ્યાના આસપાસ સાણંદથી ગેસ લીકેજ બંધ કરવા માટે ટીમ આવી હતી અને ગેસ લીકેજ બંધ કરવામાં આવતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.સંબંધિત સમાચાર
Uncategorizedવાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન
1 વર્ષ પહેલા
Uncategorizedહવે યુદ્ધમાં શાંતિ જરૂરી : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયા સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા
1 વર્ષ પહેલા
Uncategorizedઅરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ
1 વર્ષ પહેલા
Uncategorizedદિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે
1 વર્ષ પહેલા
