રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 ડિસેમ્બર, 2024| Super Admin

ભાભરમાં ત્રણ મકાનો તેમજ એક મંદિર સહિત છ જગ્યાના તાળા તૂટ્યા

ભાભરમાં ત્રણ મકાનો તેમજ એક મંદિર સહિત છ જગ્યાના તાળા તૂટ્યા
શિયાળાની કાતિલ ઠંડીના પગલે ચોર ટોળકી સક્રિય રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ: શિયાળાની ઠંડીના પગલે ચોર ટોળકી સક્રિય બની હોય તેમ ગત રાત્રે ભાભરના વાવ રોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા.જેમાં એક ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તૂટતા ઘર વખરીનો સામાન વેર વિખેર જોવા મળ્યો મળ્યો હતો અને પેન્ડલ લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બાલાજી નગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે પણ દાન પેટી તોડવામાં આવી હતી તેમજ બાલાજી નગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી 4000 રૂ. જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ તેમજ શારદાબેન ઠાકોરના પાનના ગલ્લાના કેબિનના તાળા તોડી રૂ.1500 ની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે. આમ એક જ રાતમાં 6 જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આ બાબતની કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી.જેને લઇ પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે ચોર ટોળકી સક્રિય થતા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકોએ માંગ કરી હતી.

સંબંધિત સમાચાર