રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ13 ડિસેમ્બર, 2024| Super Admin

રાધનપુર: સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર

રાધનપુર: સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવાસદનની કચેરીએ શ્રીજી નગરના રહેશો ને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવા ને લઈને રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિક ઘરણા ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજી નગરના રહેશો ને પાણી આપવામાં ના આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘેર નિંદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજરોજ શ્રીજી નગરના રહીશો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી પ્રતિક ઘરણા ઉપર બેઠા હતા રાધનપુર ખાતે સરકાર ના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે. જળશે નળ યોજના ની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધી ચિધિયા માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો પાણી વગર કરી રહ્યા છે શ્રીજી નગરના રહીશો આંદોલન આ આંદોલનની અંદર રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી એ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માગણી પણ કરી હતી.

સંબંધિત સમાચાર