આ બાબતે સ્થાનિક નાગરિકો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અગાઉ પણ સંબંધિત કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ નથી. ગૌચર જમીન પર થયેલા દબાણના કારણે પશુઓ માટેનો ચરિયાણ વિસ્તાર ઓછો થતો જઈ રહ્યો છે અને સમસ્યા ઊભી થઈ રહી છે. આથી સર્વે નં. 414 ની ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન પશુઓના હિત માટે મુક્ત કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.
આ બાબતે મુકેશભાઈ રામપ્રસાદ લોધા દ્વારા રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીને લેખિત રજૂઆત કરી સર્વે નં. 414 ની ગૌચર જમીન પર થયેલા દબાણ દૂર કરવા અને જમીન પશુઓના હિત માટે મુક્ત કરાવવાની માંગ કરવામાં આવી છે.
જૂનાડીસામાં ગૌચર જમીન પર વર્ષોથી દબાણદારોનો કબ્જો

સર્વે નં. 414 ની જમીન પરથી દબાણ દૂર કરવા મંત્રીને રજૂઆત
ડીસા તાલુકાના જૂના ડીસા વિસ્તારમાં આવેલી સર્વે નં. 414 ની ગૌચર જમીન પર વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિક દ્વારા રાજ્ય સરકારના મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ગૌચર જમીન પરથી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જૂનાડીસા વિસ્તારમાં આવેલી ગૌચર જમીન પશુઓ, ગાયો તેમજ અન્ય જીવજંતુઓ માટે ચરિયાણ તરીકે મહત્વપૂર્ણ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક તત્વો દ્વારા આ જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ બાબતે સ્થાનિક નાગરિકો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અગાઉ પણ સંબંધિત કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ નથી. ગૌચર જમીન પર થયેલા દબાણના કારણે પશુઓ માટેનો ચરિયાણ વિસ્તાર ઓછો થતો જઈ રહ્યો છે અને સમસ્યા ઊભી થઈ રહી છે. આથી સર્વે નં. 414 ની ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન પશુઓના હિત માટે મુક્ત કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.
આ બાબતે મુકેશભાઈ રામપ્રસાદ લોધા દ્વારા રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીને લેખિત રજૂઆત કરી સર્વે નં. 414 ની ગૌચર જમીન પર થયેલા દબાણ દૂર કરવા અને જમીન પશુઓના હિત માટે મુક્ત કરાવવાની માંગ કરવામાં આવી છે.
આ બાબતે સ્થાનિક નાગરિકો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અગાઉ પણ સંબંધિત કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ નથી. ગૌચર જમીન પર થયેલા દબાણના કારણે પશુઓ માટેનો ચરિયાણ વિસ્તાર ઓછો થતો જઈ રહ્યો છે અને સમસ્યા ઊભી થઈ રહી છે. આથી સર્વે નં. 414 ની ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન પશુઓના હિત માટે મુક્ત કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.
આ બાબતે મુકેશભાઈ રામપ્રસાદ લોધા દ્વારા રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીને લેખિત રજૂઆત કરી સર્વે નં. 414 ની ગૌચર જમીન પર થયેલા દબાણ દૂર કરવા અને જમીન પશુઓના હિત માટે મુક્ત કરાવવાની માંગ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
3 દિવસ પહેલા
