અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી મેશ્વો નદી પર આવેલા અનેક ચેકડેમો અત્યારે અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે. ચોમાસું નજીક હોવા છતાં તંત્ર દ્વારા આ ચેકડેમોનું સમારકામ ન કરાતા સ્થાનિક ખેડૂતો પર સિંચાઈ અને પીવાના પાણીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પાણીના સંગ્રહના અભાવે ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો અને ધરતીપુત્રોએ તંત્ર સામે મોરચો માંડીને તાત્કાલિક નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરી છે.
અરવલ્લીના મેશ્વો નદી પરના ચેકડેમો બિસ્માર હાલતમાં, નવા ચેકડેમ માટે ખેડૂતોની ઉગ્ર માંગ

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લી: ધનસુરા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
7 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી
7 કલાક પહેલા
અરવલ્લીહિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં ભીષણ આગ: ચાલકની સમજૂતીથી મોટી દુર્ઘટના ટળી
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર સિવિલ હોસ્પિટલમાં ભાજપ અને નગરપાલિકા ટીમ દ્વારા ફ્રૂટ-બિસ્કિટ વિતરણ કરાયું
5 દિવસ પહેલા
