અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી મેશ્વો નદી પર આવેલા અનેક ચેકડેમો અત્યારે અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે. ચોમાસું નજીક હોવા છતાં તંત્ર દ્વારા આ ચેકડેમોનું સમારકામ ન કરાતા સ્થાનિક ખેડૂતો પર સિંચાઈ અને પીવાના પાણીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પાણીના સંગ્રહના અભાવે ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો અને ધરતીપુત્રોએ તંત્ર સામે મોરચો માંડીને તાત્કાલિક નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરી છે.
અરવલ્લીના મેશ્વો નદી પરના ચેકડેમો બિસ્માર હાલતમાં, નવા ચેકડેમ માટે ખેડૂતોની ઉગ્ર માંગ

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ. ૧૨.૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
4 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ભિલોડા ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ; જીવદયા પ્રેમીએ ડુંગર વિસ્તારમાં સુરક્ષિત છોડ્યો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીમેઘરજ: ડિજિટલ અરેસ્ટની ધમકી આપી વેપારી પાસેથી 5 લાખ પડાવવાનો પ્રયાસ, સતર્કતાથી ઠગાઈ અટકી
1 અઠવાડિયા પહેલા
