અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી મેશ્વો નદી પર આવેલા અનેક ચેકડેમો અત્યારે અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયા છે. ચોમાસું નજીક હોવા છતાં તંત્ર દ્વારા આ ચેકડેમોનું સમારકામ ન કરાતા સ્થાનિક ખેડૂતો પર સિંચાઈ અને પીવાના પાણીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પાણીના સંગ્રહના અભાવે ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો અને ધરતીપુત્રોએ તંત્ર સામે મોરચો માંડીને તાત્કાલિક નવા ચેકડેમ બનાવવાની ઉગ્ર માંગ કરી છે.
અરવલ્લીના મેશ્વો નદી પરના ચેકડેમો બિસ્માર હાલતમાં, નવા ચેકડેમ માટે ખેડૂતોની ઉગ્ર માંગ

ટેગ્સ:#Aravalli
સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસામાં સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ભાડા કરારની આડમાં ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ: ૬ આરોપીઓની ધરપકડ
4 દિવસ પહેલા
અરવલ્લીવિજયનગરના ચામઠણ ગામે દીપડાનો આતંક: એક જ ઘર આગળથી ૪ બકરીઓનો શિકાર કર્યો
4 દિવસ પહેલા
અરવલ્લીમોડાસાના દધાલીયા ગામ પાસે નર્સિંગ કોલેજની બસ પલટી: ૪ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
4 દિવસ પહેલા
