ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાના 12 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસી ને રૂપિયા બે કરોડ ઉપરાંત ની શેષ ની આવકમાં ઘટાડો નોંધાય તેવી સ્થિતી ઉભી થવા પામી છે.
એપીએમસી ને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ: ગુજરાતની અનેક એપીએમસીઓ ની આવક શેષ ની રકમ ઉપર નિર્ભર છે. જેમાં ૪૦ જેટલી એપીએમસીઓ આવકના અભાવે મૃતપાય અવસ્થામાં છે. ત્યારે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરતા એપીએમસીઓને વધુ નુકસાન થવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એપીએમસીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.- હોમ
- /Uncategorized
- /ગુજરાતમાં ટેકાના ભાવથી ખરીદીમાં એપીએમસીઓ ને ભારે નુકશાન; ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી
Uncategorized22 નવેમ્બર, 2024
ગુજરાતમાં ટેકાના ભાવથી ખરીદીમાં એપીએમસીઓ ને ભારે નુકશાન; ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી

- ડીસા તાલુકામાં 12 હજાર જેટલાં ખેડૂતો ની નોધણી થઈ
- ડીસા એપીએમસી ને અંદાજીત બે કરોડ ઉપરાંત નું નુકશાન ની ભીતિ
- સરકાર દ્વારા શેષની રકમ ન આપતાં આર્થિક નુકશાન વેઠવાનો વારો
- રાજય સરકાર દ્વારા એપીએમસી ને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત ની ખરીદી કરવામાં આવે છે પરંતુ એપીએમસી માં ખરીદી થતા સરકાર દ્વારા શેષની રકમ ન આપતા એપીએમસી નો વહીવટ આર્થિક રીતે ભાગી પડે તેમ છે. આથી સરકાર દ્વારા ગુજરાતની તમામ એપીએમસી માં ટેકાના ભાવે ખરીદીમાં શેષની ચૂકવણી કરવામાં આવે અથવા અલાયદી ગ્રાન્ટ ફાળવવા માંગ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 - 25 માં ખરીફ પાક મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા ટેકા ના ભાવે ખરીદી હેતું નિયત કરેલ નોડલ એજન્સીઓ માર્કેટ ફી બાબતે હજુ પણ સમજંસમાં છે. એપીએમસીઓ ની મુખ્ય આવકનો સ્ત્રોત એ માર્કેટ ફી છે. તો બજાર સમિતિ ને માર્કેટ ફી ની કોઈ જ આવક થશે નહીં તો બધા સમિતિની વહીવટી માલ મિલકતો ની મરામત અને જાળવણી પ્રક્રિયાને ગંભીર અસર પહોંચે તેમજ આ બાબતે સરકાર દ્વારા કોઈ જ ગ્રાન્ટ કે સહાય બજાર સમિતિ ને આપવામાં આવતી નથી. જેથી સદર ટેકા ના ભાવે નોડલ એજન્સી દ્વારા ખરીદવામાં આવતી ખેંત પેદાશોની બજાર સમિતિના પેટા નિયમ આધીન નિયત માર્કેટ ચૂકવામાં આવે તે બાબતે ગુજરાત ની તમામ એપીએમસી દ્વારા મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે.
ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાના 12 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસી ને રૂપિયા બે કરોડ ઉપરાંત ની શેષ ની આવકમાં ઘટાડો નોંધાય તેવી સ્થિતી ઉભી થવા પામી છે.
એપીએમસી ને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ: ગુજરાતની અનેક એપીએમસીઓ ની આવક શેષ ની રકમ ઉપર નિર્ભર છે. જેમાં ૪૦ જેટલી એપીએમસીઓ આવકના અભાવે મૃતપાય અવસ્થામાં છે. ત્યારે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરતા એપીએમસીઓને વધુ નુકસાન થવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એપીએમસીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ડીસા તાલુકામાં 12 હજાર ખેડૂતો ની નોધણી: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ડીસા તાલુકાના 12 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હોવાથી ડીસા એપીએમસી ને રૂપિયા બે કરોડ ઉપરાંત ની શેષ ની આવકમાં ઘટાડો નોંધાય તેવી સ્થિતી ઉભી થવા પામી છે.
એપીએમસી ને શેષ અથવા ગ્રાન્ટ ફાળવવા માંગ: ગુજરાતની અનેક એપીએમસીઓ ની આવક શેષ ની રકમ ઉપર નિર્ભર છે. જેમાં ૪૦ જેટલી એપીએમસીઓ આવકના અભાવે મૃતપાય અવસ્થામાં છે. ત્યારે સરકારે ટેકાના ભાવથી ખરીદી કરતા એપીએમસીઓને વધુ નુકસાન થવાનો વારો આવ્યો છે. જેથી ગુજરાતની એપીએમસીઓ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
