રાજ્યના મહાનગરોમાં લુખ્ખા તત્વો જાહેરમાં આંતક મચાવી લોકોમાં ભય ફેલાવતા હોય આવા તત્વોનો શાન ઠેકાણે લાવવા રાજ્યના પોલીસ વડાએ દરેક પોલીસ મથકો ખાતે કુખ્યાત બુટલેગર સહિતના રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની વિરૂદ્ધ કાયદેસર કરવાનો આદેશ કરવામાં આવતા પાલનપુરમાં લોકો નીર્ભય જીવન ગુજારી શકે તે માટે પોલસ દ્વારા રીઢા ગુનેગાર તેમજ અસમાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં 80 જેટલા રીઢા ગુનેગારની યાદી તૈયાર કરીને મંગળવાર રોજ પોલીસની ટીમોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 12 જેટલા પાસા તેમજ તડીપાર થયેલા ગુનેગારોના મકાનોમાં તપાસ કરી તેમના નળ જોડાણ અને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા અસમાજિક તત્વો અને રીઢા ગુનેગારો સાથે કાર્યવાહી કરવાની ઝુંબેશ અગામી સમયમાં ચાલુ રાખવાની હોય લોકોમાં ખોફ ફેલાવતા અસમાજિક તત્વો ભુગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા.
પાલનપુરમાં અસમાજિક તત્વોના નળ અને વીજ કનેક્શન કાપી દેવાયા

ટેગ્સ:#Palanpur#legal action#public safety#Habitual Criminals#Police Operations#Crime Prevention#Law Enforcement Response#Community Fear#Anti-Social Elements#Water and electricity disconnection#State police chief#Rogue elements#Notorious bootleggers#Criminal crackdown#Urban safety measures#Police inspections#Western Palanpur#Fearless living#Crime reduction strategy
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
3 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
