ભૂકંપના આંચકા ને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો; પાટણના રાધનપુર નજીક ગુરૂવારે સવારે 8-10 કલાકે 2.9 ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો લોકો એ અનુભવ્યો હતો. ભૂકંપ ના આંચકા ને લઇ લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જોકે ભૂકંપ ની તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોએ ભૂકંપનો અહેસાસ અનુભવ્યો ન હોવાનું જણાયુ છે. જિલ્લાના રાધનપુર નજીક સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા રાધનપુર સહિત જિલ્લા ના લોકોને તા.26 મી જાન્યુઆરી ના વિનાશક ભૂકંપની ધટના યાદ આવતાં લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પાટણ ના રાધનપુર નજીક સવારે 8-10 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ટેગ્સ:#radhanpur#Earthquake#public safety#Patan district#historical context#Community Response#Natural Disasters#Seismic Activity#Emergency Preparedness#Panic and Fear#Local Impact#Magnitude 2.9#Earthquake Awareness#Geological Events
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં સરસ્વતી નદી પુનર્જીવન કરવા રૂ.19 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી શરૂ
1 દિવસ પહેલા
પાટણપાટણ: લોદરા ગામના સરપંચના પરિવારે કાયદો હાથમાં લીધો, સરકારી અધિકારી પર જીવલેણ હુમલો
2 દિવસ પહેલા
પાટણસરસ્વતીના વારેડામાં પાંચ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
પાટણસાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત
4 દિવસ પહેલા
