Natural Disasters

ભારત દ્વારા મ્યાનમારમાં 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી

મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં 1000 લોકોનાં મોત થયા છે. આ ભૂકંપ બાદ પીએમ…

સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા હાથીદરા મુકામે NSSની પાંચ દિવસીય શિબિરનું કરાયું આયોજન

વિદ્યાર્થીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જળસંચય, કુદરતી આપદા, પ્રૌઢ શિક્ષણ, પોષણયુક્ત ખોરાક જેવી માહિતી પૂરી પડાઈ વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે NSSનું મહત્વ,ઉદ્દેશ્ય…

હોલીવુડમાં ઓસ્કાર એવોર્ડ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાયા

જ્યારે વિશ્વના ટોચના સ્ટાર્સ ઓસ્કાર એવોર્ડ્સની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે ભૂકંપ આવ્યો. ડોલ્બી થિયેટરમાં ૯૭મો ઓસ્કાર એવોર્ડ સમારોહ ચાલી…

ઉત્તરાખંડ: ગુમ થયેલા ચાર કામદારોના મૃતદેહ મળ્યા, અકસ્માતમાં કુલ 8 લોકોના મોત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ નજીક માના ગામમાં શુક્રવારે હિમપ્રપાત થયો હતો. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન કેમ્પમાં હિમપ્રપાત થયા બાદ ગુમ થયેલા…

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને હિમપ્રપાતને કારણે ભારે વિનાશ થયો છે. ગંગોત્રી હાઇવે પર હિમપ્રપાતનો વીડિયો પણ સામે આવ્યો…