જિલ્લા કલેકટરએ અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમી થી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ગરમીના કારણે તબિયત ન બગડે તે માટે છાંયામાં રહેવું, પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે, ગરમીના સમયમાં મંદિર ખાતે ઉભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું. શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને આરામદાયક સુવિધાઓ ઉભી કરાઈ છે. નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે, સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી, છાસ, જમવાનું, મંડપ અને કુલર સહિતની સુવિધા મળી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ ઉભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.
રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે.બનાસકાંઠા23 એપ્રિલ, 2025
ઉનાળાની ગરમી સામે અંબાજી મંદિર ટ્રસ્ટની શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા

અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓએ ગરમી થી બચવા માટે વિશેષ તકેદારી રાખવી જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી, ઠંડી છાસ, વોટર અને ઍર કૂલર, મંડપ અને વોટર સ્પ્રિનકલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટેનું આયોજન કરાયું છે.
જિલ્લા કલેકટરએ અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમી થી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ગરમીના કારણે તબિયત ન બગડે તે માટે છાંયામાં રહેવું, પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે, ગરમીના સમયમાં મંદિર ખાતે ઉભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું. શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને આરામદાયક સુવિધાઓ ઉભી કરાઈ છે. નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે, સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી, છાસ, જમવાનું, મંડપ અને કુલર સહિતની સુવિધા મળી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ ઉભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.
રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે.
જિલ્લા કલેકટરએ અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમી થી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ગરમીના કારણે તબિયત ન બગડે તે માટે છાંયામાં રહેવું, પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે, ગરમીના સમયમાં મંદિર ખાતે ઉભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું. શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને આરામદાયક સુવિધાઓ ઉભી કરાઈ છે. નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે, સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી, છાસ, જમવાનું, મંડપ અને કુલર સહિતની સુવિધા મળી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ ઉભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.
રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે.ટેગ્સ:#Heatwave Guidelines#Banaskantha District Administration#Ambaji Temple Arrangements#Summer Heat Precautions#Devotee Comfort Measures#Mihir Patel Announcement#Relief for Pilgrims#Drinking Water and Coolers#Temple Trust Initiatives#Health and Safety for Devotees#Community Support During Summer#Feedback from Devotees#Facilities at Ambaji Temple#Shaktipeeth Pilgrimage#Summer Worship Experiences
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
1 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
2 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
