જિલ્લા મુખ્યાલય પાલનપુર એસટી વિભાગના સાત ડેપો અંબાજી, ડીસા, દિયોદર, પાલનપુર, રાધનપુર, સિદ્ધપુર અને થરાદ દ્વારા 2063 બસોની 19360 ટ્રિપ દ્વારા 899642 યાત્રાળુ-પેસેન્જરોએ મુસાફરી કરતા પાલનપુર એસટી વિભાગને 3,83,95,960 રૂપિયાની બમ્પર આવક મેળવી છે. પાલનપુર એસ.ટી વિભાગના સાત ડેપો પૈકી સૌથી વધુ અંબાજી ડેપોએ 1 કરોડ 37 લાખ 54 હજાર 574 રૂપિયાની આવક મેળવી છે.તો સૌથી ઓછી થરાદ ડેપોએ 5 લાખ 60 હજાર 368 રૂપિયાની આવક મેળવી છે.
ગત વર્ષ કરતા 62.40 લાખની આવક વધી : ડી.ટી.ઓ.
આ અંગે પાલનપુર એસટી વિભાગના ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાદરવી મહા મેળા દરમિયાન એસટી વિભાગ તરફથી અંબાજી મેળામાં કોઈ પણ યાત્રાળુઓને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુથી વધારાની બસો મૂકીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે સાત દિવસના મેળામાં 3,83,95,966 ની બમ્પર આવક થઈ છે. જે ગત વર્ષ કરતા 62,40,189 લાખ વધુ આવક થઈ છે.
અંબાજી ભાદરવી મેળો પાલનપુર એસટી વિભાગને ફળ્યો

એસટી વિભાગના સાત ડેપો દ્વારા 2063 બસોમાં 8,99,642 યાત્રાળુઓએ મુસાફરી કરી
એસટી વિભાગે સાત દિવસના મેળા દરમિયાન 3.83 કરોડ રૂપિયાની બમ્પર આવક મેળવી
જગ વિખ્યાત અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પાલનપુર એસટી વિભાગે તા.1 સપ્ટેમ્બર થી 7સપ્ટેમ્બર સુધી યોજાયેલ મેળા દરમિયાન યાત્રાળુઓના ઘસારાને લઈને મેળા માટે વિશેષ વ્યવસ્થાના ભાગ રૂપે અંબાજી જતા યાત્રાળુઓને મેળામાં જવા- આવવા માટે મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
જિલ્લા મુખ્યાલય પાલનપુર એસટી વિભાગના સાત ડેપો અંબાજી, ડીસા, દિયોદર, પાલનપુર, રાધનપુર, સિદ્ધપુર અને થરાદ દ્વારા 2063 બસોની 19360 ટ્રિપ દ્વારા 899642 યાત્રાળુ-પેસેન્જરોએ મુસાફરી કરતા પાલનપુર એસટી વિભાગને 3,83,95,960 રૂપિયાની બમ્પર આવક મેળવી છે. પાલનપુર એસ.ટી વિભાગના સાત ડેપો પૈકી સૌથી વધુ અંબાજી ડેપોએ 1 કરોડ 37 લાખ 54 હજાર 574 રૂપિયાની આવક મેળવી છે.તો સૌથી ઓછી થરાદ ડેપોએ 5 લાખ 60 હજાર 368 રૂપિયાની આવક મેળવી છે.
ગત વર્ષ કરતા 62.40 લાખની આવક વધી : ડી.ટી.ઓ.
આ અંગે પાલનપુર એસટી વિભાગના ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાદરવી મહા મેળા દરમિયાન એસટી વિભાગ તરફથી અંબાજી મેળામાં કોઈ પણ યાત્રાળુઓને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુથી વધારાની બસો મૂકીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે સાત દિવસના મેળામાં 3,83,95,966 ની બમ્પર આવક થઈ છે. જે ગત વર્ષ કરતા 62,40,189 લાખ વધુ આવક થઈ છે.
જિલ્લા મુખ્યાલય પાલનપુર એસટી વિભાગના સાત ડેપો અંબાજી, ડીસા, દિયોદર, પાલનપુર, રાધનપુર, સિદ્ધપુર અને થરાદ દ્વારા 2063 બસોની 19360 ટ્રિપ દ્વારા 899642 યાત્રાળુ-પેસેન્જરોએ મુસાફરી કરતા પાલનપુર એસટી વિભાગને 3,83,95,960 રૂપિયાની બમ્પર આવક મેળવી છે. પાલનપુર એસ.ટી વિભાગના સાત ડેપો પૈકી સૌથી વધુ અંબાજી ડેપોએ 1 કરોડ 37 લાખ 54 હજાર 574 રૂપિયાની આવક મેળવી છે.તો સૌથી ઓછી થરાદ ડેપોએ 5 લાખ 60 હજાર 368 રૂપિયાની આવક મેળવી છે.
ગત વર્ષ કરતા 62.40 લાખની આવક વધી : ડી.ટી.ઓ.
આ અંગે પાલનપુર એસટી વિભાગના ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાદરવી મહા મેળા દરમિયાન એસટી વિભાગ તરફથી અંબાજી મેળામાં કોઈ પણ યાત્રાળુઓને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે હેતુથી વધારાની બસો મૂકીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે સાત દિવસના મેળામાં 3,83,95,966 ની બમ્પર આવક થઈ છે. જે ગત વર્ષ કરતા 62,40,189 લાખ વધુ આવક થઈ છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
