વડગામ તાલુકાના ચીસરાણા થી દાતા કુવારસી જતી જીપ અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા જીપ ગાડી પલ્ટી મારી ગઈ હતી. વાહન ચાલક ફરાર અકસ્માતમાં એક વ્યક્તિનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું. વધુ ઈજાઓ પામનાર લોકોને વડગામના મોરીયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. ત્યાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા તેમા એક વ્યક્તિની તબીયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા રસ્તામાં મોત નિપજ્યું હતુ. આ ઘટનામા કુલ બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પાંચ મજુરોને પાલનપુર સિવિલ ખાતે સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ વડગામ પોલીસ ને જાણ કરતા વડગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
વડગામ તાલુકામાં અકસ્માતનો સીલસીલો યથાવત; બે લોકોના મોત

ટેગ્સ:#accident#vadgam#taluka#series continues#Two people died#Jeep overturned#Morea Health Centre#Palanpur Civil Hospital#Vadgam Police
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
17 કલાક પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
17 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
1 દિવસ પહેલા
