આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ આ ચુકાદા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા મોડાસા શહેરમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાના નામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. AAPના આ આક્રમક તેવરને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો હતો.
અરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીના મેઘરજના ખેડૂતો સાથે લાખોની ઠગાઈ, ટ્રેક્ટર ભાડાના નામે 3 શખ્સો સામે ગુનો નોંધાયો
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના રેલ્લાવાડામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, હોમગાર્ડની સતર્કતાથી તસ્કરો ભાગ્યા
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીના મેશ્વો નદી પરના ચેકડેમો બિસ્માર હાલતમાં, નવા ચેકડેમ માટે ખેડૂતોની ઉગ્ર માંગ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીભિલોડા પોક્સો-હત્યા કેસ: અરવલ્લી સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ
1 અઠવાડિયા પહેલા
