અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા ૫૧ હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ, સિઝન દરમિયાન સતત વરસેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકમાં જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મગફળીનો પાક નષ્ટ થવાના આરે પહોંચ્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે, છતાંય અપેક્ષિત ઉત્પાદન મેળવવાને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાયની માંગ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં ૫૧ હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર: સતત વરસાદના કારણે જીવાતનો પ્રકોપ

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીઈડર APMC ચૂંટણીમાં સત્તા પક્ષના મેન્ડેડ સામે ખેડૂત એકતાનો ભવ્ય વિજય
2 દિવસ પહેલા
અરવલ્લીઇડરના કાનપુર પાસે ગૌવાવ નદીના પુલ પર ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે ટકરાતાં ચાલકોનાં મોત
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ કાર્યશાળા યોજાઈ
4 દિવસ પહેલા
અરવલ્લીગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ
5 દિવસ પહેલા
