Aravalli Hills

અંબાજી; ત્રણ દિવસમાં ૧૪.૯૦ લાખથી વધુ માઇભક્તોએ માઁ અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી

યાત્રાધામ અંબાજી ખાતે ૧ સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો હતો. આજે મહા મેળાનો ચોથો દિવસ છે. ત્રણ…

આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે…

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા પૂર્વે ૫૧ ગામના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ધ્વજારોહણ કરાયું

ગત વર્ષથી શરૂ થયેલ પરંપરા અકબંધ, મંદિર પરિસર જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું; અંબાજી ખાતે આગામી ૧ થી ૭…

બનાસકાંઠા જિલ્લાની શાકમાર્કેટોમાં અરવલ્લીના આમ્ર ફળ ‘કંકોડા’ નું આગમન

અન્ય શાકભાજી કરતા ઘણા મોંઘા કંકોડામાં ઔષધીય ગુણોનો ભંડાર; માત્ર ચોમાસામાં એક મહિનાની સિઝન ધરાવતા અને અરવલ્લીની પહાડીઓમાં પાકતા કંકોડા…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું આગામી ૧ થી…

આબુની અરવલ્લીની પહાડીઓનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

ઠેરઠેર વહેતા ઝરણાંનો આહલાદક નજારો : પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા બનાસકાંઠા જિલ્લાની બોર્ડરે આવેલ રાજસ્થાનના વિખ્યાત હીલ સ્ટેશન માઉન્ટ આબુ…

અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ નદીમાં પાણીની આવક થતા પર્યટકોની આવક જાવક શરૂ

નદીમાં પાણીની આવક શરૂ થતાની સાથેજ પર્યટકો કુદરતી નજારાની અને નદીની મોજ માણવા પોહચી રહ્યા છે. અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ બનાસ…

રીંછના હુમલામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત-બનાસકાંઠા વન વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા કરાયો અનુરોધ

બનાસકાંઠા વન્યજીવ વિભાગ હેઠળની દાંતા પૂર્વ રેન્જના પીઠ ગામે તા. ૦૮ જૂન ૨૦૨૫ના રોજ સાંજે જગદિશભાઈ હીરાભાઈ ચુડલીયા (ઉ.વ. ૩૫)…

બનાસકાંઠા જિલ્લામાં ફાગણ માસમાં કેસુડાના ફૂલોની ફોરમ પ્રસરી

અરવલ્લીની ગિરિમાળાઓમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો; બનાસકાંઠા જિલ્લામાં વિશ્વની સૌથી પ્રાચીન અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. આ ગિરિમાળાઓમાં સૌથી વધુ…