રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
મહેસાણા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

ઊંઝા તાલુકાના દાસજ ગામે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

ઊંઝા તાલુકાના દાસજ ગામે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ
એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું; ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિર સંકુલ ખાતે 76માં ઊંઝા તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિરે સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જ ઊંઝા દ્રારા તાલુકા કક્ષાના 76 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણનું મહત્વ સમજાવી ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરી નિજ મંદિર સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વનવિભાગના સ્ટાફ ગણ અને પગાર કેન્દ્ર શાળાના વિધાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર