ચોમાસાની સિઝનમાં ફેલાતા જીવલેણ ચાંદીપુરા વાયરસે મહેસાણા જિલ્લામાં વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની ચાર વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ચાંદીપુરા વાયરસનો કહેર: મહેસાણામાં 4 વર્ષની બાળકીનું મોત

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
4 કલાક પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
4 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
