ચોમાસાની સિઝનમાં ફેલાતા જીવલેણ ચાંદીપુરા વાયરસે મહેસાણા જિલ્લામાં વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની ચાર વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ચાંદીપુરા વાયરસનો કહેર: મહેસાણામાં 4 વર્ષની બાળકીનું મોત

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં 6.14 લાખના MD ડ્રગ્સ સાથે રાજસ્થાન પોલીસનો કમાન્ડો અને ટ્રાવેલ સંચાલક ઝડપાયા
15 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં દુકાનના રિનોવેશન વખતે દીવાલ ધરાશાયી: કાટમાળ નીચે દટાયેલા બે લોકોનો બચાવ
15 કલાક પહેલા
મહેસાણાઊંઝા-પાટણ હાઇવે પર અકસ્માત: ગાયને બચાવવા જતા એસ.ટી. બસ ઝાડીઓમાં ઘૂસી
2 દિવસ પહેલા
મહેસાણાકડીના ખેરપુરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧.૩૧ લાખની મત્તા ચોરી
4 દિવસ પહેલા
