જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરમાં વોકલ ફોર લોકલ અંતર્ગત રામલીલા મેદાનમાં 75 સ્ટોલ ઉભા કરાયા

સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય તે હેતુસર સ્ટોલ ઉભા કરાયા
પાલનપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે લોકો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ આ સ્ટોલ મુકાયુ છે.
જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના રામસણમાં ખેતરમાં વાડ કરવા બાબતે મારામારી કરતાં ચાર સામે પોલીસ ફરિયાદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર પોલીસની મોટી સફળતા: આંતરરાજ્ય બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાકુંભાસણ શાળા માર્ગ પર વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅમીરગઢ બનાસ નદી પરના પુલની કામગીરીમાં વિલંબ; વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન
3 દિવસ પહેલા
