જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરમાં વોકલ ફોર લોકલ અંતર્ગત રામલીલા મેદાનમાં 75 સ્ટોલ ઉભા કરાયા

સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય તે હેતુસર સ્ટોલ ઉભા કરાયા
પાલનપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે લોકો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ આ સ્ટોલ મુકાયુ છે.
જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
1 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
1 દિવસ પહેલા
