જ્યારે બીજા એક માઈ ભક્તે એક કિલો સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ નીઅર્પણ કરાતા મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણ ગોસ્વામી એ આ સોના નું દાન સ્વીકાર્યુ હતું . જોકે આ બાબતે મંદિર ના અધિક કલેકટરે જણાવ્યું હતું કે સમયાંતરે અંબાજી મંદિર ને માઈ ભક્તિ દ્વારા સોનાચાંદી અને રોકડ રકમ ની મોટી ભેટ સોગાત મળતી રેહતી હોય છે જે હાલ માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ માઈ ભક્તો પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે ને મોટા ભાગે આવતું મોટું દાન માં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છે- હોમ
- /Uncategorized
- /અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું
અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું

મુંબઈ ના ૨ માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પોતાની શક્તિ પ્રમાણે હોમહાવન ઇત્યાદિ પૂજા અર્ચના કરી હતી ને અંબાજી મંદિર માં લાખો રૂપિયા ના સોના ની ભેટ પણ ધરાવી હતી મુંબઈ ના બે માઈ ભક્તો એ પોતાનું નામ ગુપ્ત રાખી ને અલગ અલગ સોનું ભેટ અર્પણ કર્યું હતું જેમાં એક માઈ ભક્ત એ ૫૨૦ ગ્રામ સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૪૧ લાખ ૩૨ હજાર ની મંદીર માં અર્પણ કરી હતી.
જ્યારે બીજા એક માઈ ભક્તે એક કિલો સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ નીઅર્પણ કરાતા મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણ ગોસ્વામી એ આ સોના નું દાન સ્વીકાર્યુ હતું . જોકે આ બાબતે મંદિર ના અધિક કલેકટરે જણાવ્યું હતું કે સમયાંતરે અંબાજી મંદિર ને માઈ ભક્તિ દ્વારા સોનાચાંદી અને રોકડ રકમ ની મોટી ભેટ સોગાત મળતી રેહતી હોય છે જે હાલ માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ માઈ ભક્તો પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે ને મોટા ભાગે આવતું મોટું દાન માં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છે
જ્યારે બીજા એક માઈ ભક્તે એક કિલો સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ નીઅર્પણ કરાતા મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણ ગોસ્વામી એ આ સોના નું દાન સ્વીકાર્યુ હતું . જોકે આ બાબતે મંદિર ના અધિક કલેકટરે જણાવ્યું હતું કે સમયાંતરે અંબાજી મંદિર ને માઈ ભક્તિ દ્વારા સોનાચાંદી અને રોકડ રકમ ની મોટી ભેટ સોગાત મળતી રેહતી હોય છે જે હાલ માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ માઈ ભક્તો પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે ને મોટા ભાગે આવતું મોટું દાન માં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છેસંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
