Vijay Rupani

જેપી નડ્ડાએ પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદમાં આયોજિત શોક સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના વડા અને કેન્દ્રીય મંત્રી…

બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ

બનાસકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય- કમલમ્‌ ખાતે જીલ્લા ભાજપ સંગઠન દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ…

પૂર્વ સી.એમ.ના નિધનને લઈને; પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 યાત્રીકોના મોત નિપજ્યા હતા. સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે

12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ…

વિમાન દુર્ઘટના બાદ; DGCA એ નિર્ણય લીધો સલામતી તપાસ વધારવાના નિર્દેશો જારી કર્યા

૧૨ જૂનના રોજ અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં…

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી…

અમદાવાદમાં પ્લેન ક્રેશ; 242 લોકો સવાર મેઘાણીનગર નજીક ક્રેશ વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર છે. ક્રેશ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો. બચાવ ટીમ ઘટનાસ્થળે…

યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વ CM વિજય રૂપાણી એ કર્યા માં અંબાના દર્શન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં…

મહારાષ્ટ્રમાં બે દિગ્ગજ નેતાઓને નિરીક્ષક બનાવ્યા નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણીને નિયુક્ત કર્યા

મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. જો કે, ભાજપ, શિવસેના અને એનસીપી…