અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી રહ્યા છે. આજે 12 જૂનને ગુરુવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડતાં અનેકનાં મૃત્યુ થયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ હતા અને હાલ મળતા અહેવાલ અનુસાર દુર્ઘટનામાં તેમનું પણ નિધન થયું છે.
ગુજરાત12 જૂન, 2025
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

ટેગ્સ:#accident#Ahmedabad#death#airport#AIR INDIA#Passengers#Vijay Rupani#plane#crash#London#Sardar Vallabhbhai Patel Airport#242 passengers
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
2 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
3 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
4 દિવસ પહેલા
