અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી રહ્યા છે. આજે 12 જૂનને ગુરુવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડતાં અનેકનાં મૃત્યુ થયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ હતા અને હાલ મળતા અહેવાલ અનુસાર દુર્ઘટનામાં તેમનું પણ નિધન થયું છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

ટેગ્સ:#accident#Ahmedabad#death#airport#AIR INDIA#Passengers#Vijay Rupani#plane#crash#London#Sardar Vallabhbhai Patel Airport#242 passengers
સંબંધિત સમાચાર
ગુજરાતચાર વર્ષ પહેલાં સપનાઓ સાથે કેનેડા ગયેલી 22 વર્ષીય વિધિની ક્રૂરતાથી હત્યા
5 દિવસ પહેલા
ગુજરાતમોંઘવારીનો વધુ એક મોટો ઝટકો, પેટ્રોલના ભાવ ફરી વધ્યા
1 અઠવાડિયા પહેલા
ગુજરાતરાજકોટ સામુહિક દુષ્કર્મ મામલો: સુરત અને અમદાવાદથી વધુ બે આરોપીઓ દબોચ્યા, ફરાર એક શખ્સને પકડવા રાજ્ય બહાર તપાસ તેજ
1 અઠવાડિયા પહેલા
ગુજરાતસુરતમાં યુવા ભાજપ નેતાની ક્રૂર હત્યા
2 અઠવાડિયા પહેલા
