અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી રહ્યા છે. આજે 12 જૂનને ગુરુવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડતાં અનેકનાં મૃત્યુ થયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ હતા અને હાલ મળતા અહેવાલ અનુસાર દુર્ઘટનામાં તેમનું પણ નિધન થયું છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

ટેગ્સ:#accident#Ahmedabad#death#airport#AIR INDIA#Passengers#Vijay Rupani#plane#crash#London#Sardar Vallabhbhai Patel Airport#242 passengers
સંબંધિત સમાચાર
ગુજરાતમહિલા ચોરનું મન બદલાયું, પહેલા સાયકલ ચોરી, પછી પાછી આપી અને CCTV સામે માફી માંગી
1 અઠવાડિયા પહેલા
ગુજરાતભરૂચની 700 વર્ષ જૂની જામા મસ્જિદમાં હિન્દુ દેવતાઓ અને જૈન તીર્થંકરોની મૂર્તિઓ મળી આવવાનો દાવો
1 અઠવાડિયા પહેલા
ગુજરાતપ્લેન ક્રેશ: મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલી
1 અઠવાડિયા પહેલા
ગુજરાતવડોદરાના માલાબાર ગોલ્ડ શોરૂમમાંથી હાઇ પ્રોફાઇલ મહિલા ચોરે સોના અને હીરાના દાગીનાની ચોરી કરી; સીસીટીવીમાં કેદ
1 અઠવાડિયા પહેલા
