Public Safety Measures

દાંતીવાડા ડેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો ડેમ 90% ટકા ભરાતા રેડ સિગ્નલ જાહેર કર્યુ

હાલમા પણ 1808 ક્યૂસેક પાણીની આવક; બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ઉપરવાસમાં…

ભાભર; અબાળા ગામે થોડા દિવસ પહેલા થયેલ બે જુથ અથડામણ માં એકનું મોત

મૃતક ન સગાંસંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા; પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો..! બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામે થોડા દિવસ…

નવી ભીલડી પ્રાથમીક શાળા બેટમાં ફેરવાઈ; ઠેર-ઠેર પાણી ભરાયા

શનિવારની રાત્રે પડેલ વરસાદના કારણે નવી ભીલડી માં ઠેર ઠેર પાણી ભરાયુ હતું. જેમાં ગોગા મઢ પ્રાથમીક શાળામાં કેડ સમા…

અમીરગઢ; નેશનલ હાઇવે ઉપર ડામર ભરેલા બેરલ સાથે ટ્રેલર પલટી જતા 2 કી.મી. સુધી ટ્રાફિક

અમીરગઢ તાલુકા માંથી સવારે 5 વાગે નેશનલ હાઇવે ઉપર કંડલા થી 216 બેરલ ભરીને ટ્રેલર નેપાળ જઈ રહી હતી. ત્યારે…

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ ટી નટરાજન ને હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ સાબરકાંઠાની મુલાકાત દરમિયાન હિંમતનગર ઇડર હાઇવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું; રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું; બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી…

ચોમાસા ને ધ્યાનમાં રાખી પાલિકા અધિકારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારની સ્થળ મુલાકાત લીધી

જરૂરી વિચાર વિમૅશ કરી જે તે શાખાઓને સુચિત કયૉ; ચોમાસામાં વરસાદ ની આગાહી ને ધ્યાનમાં રાખીને શુક્રવારે પાટણ પાલિકાના ચીફ…

વડગામ ના મજાદર ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

વડગામ તાલુકાના મજાદર ગામે કેટલાક ઈસમો થુમડાવાસ માં હારજીતનો તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે છાપી પીઆઇ એચ.આર.વાઘેલા, મૂળરાજસિંહ,…

પાટણ પાલિકા પ્રમુખે ચોમાસામાં આપતી વ્યવસ્થાપન માટે પાલિકાના અધિકારીઓને હેડકવાર્ટર ન છોડવા પરિપત્ર કરાયો

હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયેલ છે. ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ,ભુવા પડવા, વરસાદી પાણીનો નિકાલ ગંદકી, રોગચાળો વિગેરે જેવી અનેક…

હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું; 23,884 પોલીસ રથયાત્રામાં ફરજ બજાવશે

27 જુનના રોજ અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રથયાત્રાને લઈ મંદિર દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ…