Pahalgam Incident

અરવિંદ કેજરીવાલે ભારતીય સેનાની પ્રશંસા કરી; અમારા બહાદુર સૈનિકો પર ગર્વ

ભારતીય સેનાએ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર અંગે વિવિધ પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી…

ઓપરેશન સિંદૂર; સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આમાં, 9…

પાલનપુરમાં સરકારી કર્મચારી ઓએ યોજી કેન્ડલ માર્ચ; આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે…

ભારત અને પાકિસ્તાન વચ્ચે (LoC) પર સતત ગોળીબાર; યુદ્ધવિરામનું ઉલ્લંઘન

પહેલગામમાં આતંકવાદી હુમલા અને પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. બંને દેશોની સેના સરહદ પર…

ભારત અને પાકિસ્તાન; સરકારો દ્વારા બંને દેશોના નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત થયા છે. આ ઘટના પછી, ભારત સરકારે કાર્યવાહી કરી અને…

કાશ્મીરના આંતકી હુમલાના વિરોધમાં વિરોધ; પાલનપુરની જુમ્મા મસ્જિદમાં મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન

કાળી પટ્ટી ધારણ કરી જુમ્માની નમાઝ પઢતા નમાઝીઓ; જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયો ના મોતથી સમગ્ર…

કાશ્મીર આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું

કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ…

ભારતીય નૌકાદળે વીડિયો શેર કર્યો; INS સુરત મિસાઇલ હુમલાઓને અટકાવવા સક્ષમ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે, ભારતે દરિયાઈ સુરક્ષામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નૌકાદળે સમુદ્રમાં તરતા…

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ; આજે મુંબઈ અને હૈદરાબાદ મેચમાં બંને ટીમો કાળી પટ્ટી પહેરીને રમશે

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 22 એપ્રિલના રોજ, આતંકવાદીઓએ બૈસરન વિસ્તારમાં પ્રવાસીઓ પર…