Hindus

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, વધુ એક યુવાન, સમીર દાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો ચાલુ છે. અહીંથી વધુ…

કાનપુરમાં 6 હજાર રૂપિયાની લાલચ આપી હિન્દુઓનું કરાવી રહ્યા હતા ધર્મપરિવર્તન, કેસમાં 3 લોકોની ધરપકડ

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં શ્રદ્ધાનું શોષણ થઈ રહ્યું છે, અને ગરીબ લોકોને ધર્મ…

બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ઇમરાન મસૂદનું મોટું નિવેદન, હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે કહ્યું….

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું છે કે બાંગ્લાદેશ ધીમે ધીમે ભારત વિરોધી…

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમા હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શિત કરાયો

બાંગલાદેશ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પૂતળા દહન કરી રોષ વ્યક્ત કર્યો બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે મંગળવારે પાટણના સિધ્ધપુર…

રવિના ટંડન બાંગ્લાદેશી હિન્દુઓ માટે અવાજ ઉઠાવ્યો, દીપુ દાસની હત્યા પર કહ્યું, ‘કેટલાક લોકો આને પણ યોગ્ય ઠેરવશે’

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને બાંગ્લાદેશી હિન્દુ યુવાન દીપુ દાસની હત્યા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મુદ્દે તીવ્ર…

બાંગ્લાદેશના હિન્દુઓનો વિરોધ, ઢાકાના રસ્તાઓ પર ઉતર્યા

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. એવું લાગે છે કે મોહમ્મદ યુનુસની સરકાર ફક્ત…

હિન્દુઓ ભારત માટે ‘જવાબદાર’ છે, જાણો RSS વડા મોહન ભાગવતે આવું કેમ કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું કે RSS નો ઉદ્દેશ્ય સત્તા માટે નહીં પરંતુ રાષ્ટ્રના ગૌરવ…

મકબરો કે ઠાકુરજીનું મંદિર? ફતેહપુરમાં પરિસ્થિતિ બગડી, હિન્દુઓ અને મુસ્લિમો પૂજા માટે સામસામે

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં નવાબ અબ્દુલ સમદના 200 વર્ષ જૂના મકબરા પર હોબાળો વધી ગયો છે. જિલ્લાના અબુનગર રેડૈયામાં સ્થિત…

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી ધાર્મિક સ્થળો પર પણ હુમલા

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી રહી છે. એક તરફ હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તો બીજી…

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે ડીસામાં હિન્દૂ રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

મૌન રેલીમાં વિવિધ સંસ્થાઓ પણ વિરોધમાં જોડાઈ: ડીસા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ માનવ રક્ષક સમિતિ દ્વારા…