Health Education

પાટણ જિલ્લામાં વાહક જન્ય રોગ માટે આરોગ્ય તંત્ર દ્વારા અટકાયતી પગલાં લેવાની કામગીરી હાથ ધરાઈ

ડેંગ્યુમાં વર્ષ-૨૦૨૪ના જુન અંતિત ૨૬ કેસોની સામે ચાલુ વર્ષ-૨૦૨૫માં ફક્ત ૧ ડેંગ્યુનો કેસ નોંધાયો જિલ્લાના શહેરી વિસ્તારમાં ૧૩ વેકટર કંટ્રોલ…

અંબાજી ખાતે નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અંગદાન અને રક્તદાન માટે જાગૃતિ અભિયાન યોજાયું

ડોક્ટર્સ ડે નિમિતે અંબાજીમાં ૧૫૦થી વધુ લોકોએ અંગદાનનો લીધો સંકલ્પ છેલ્લા ૦૪ વર્ષમાં જાગૃતિ અભિયાન થકી ૭૦૦થી વધુ લોકોએ પોતાના…

પાટણની રથયાત્રામાં અંગદાન જાગૃતિ અંગેના ટેબલો અને ઝાંખીએ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

અંગદાન અંગેની માહિતી પ્રદાન કરતી પ્રચાર પત્રિકાઓનું શ્રધ્ધાળુઓમા વિતરણ કરાયું; પાટણમાં નિકળેલી ભગવાન જગન્નાથ ની 143મી રથયાત્રામાં ચાલુ સાલે સૌ…

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા…

જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીને મળતા રક્તદાનનો સંતોષ રક્તદાતા માટે આશીર્વાદ સમાન

છેલ્લા ત્રણ વર્ષમાં દાનમાં મળેલ ૧૨ હજાર યુનિટથી વધુ રક્ત હિંમતનગર સિવિલ મારફતે દર્દીઓના અંગે અંગોમાં વહી રહ્યુ છે. કોઇનો…

પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે પોષણ સંગમનો વર્કશોપ યોજાયો

રિજનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે  પોષણ સંગમ કાર્યકમ અંતર્ગત (EGF+CMAM) ના અમલી કરણ માટેનો…

રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે ની ઉજવણી કરવામાં આવી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગતરોજ મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણી ના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ…

સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ

૧૯ વર્ષની કિશોરીના વજન-ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ કરી સેનેટરી પેડનું વિતરણ કરાયું; સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે તા. ૨૮ મે…

ભાભરમાં સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો

હાલમાં ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીના કારણે લોકો દ્વારા ઠંડા પીણાનો વપરાશ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જેથી આ સીજનમાં પાણીજન્ય…

વિશ્વ મેલેરિયા દિવસે; પાલનપુરમાં મેલેરિયા સામે જન જાગૃતિ અભિયાન યોજાયું

પાલનપુરમાં શ્રમજીવી વિસ્તારો માં મેલેરિયા થી બચવા મચ્છરો ભગાવો જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ આરોગ્ય અધિકારીઓ અભિયાન છેડ્યું હતું. 25 એપ્રિલ…