Dharnidhar

ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું : ખેડૂતોને ભારે નુકસાન

વાવ થરાદ સરહદી પંથકમાં કેનાલો તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાંથી પસાર થતી જોડીયાળી માઇનોર…

ઢીમાના ખેડૂતો દ્વારા પોર્ટલ ફરી શરૂ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત

ગામમાં અંદાજે 2000થી વધુ ખાતેદારો હોવા છતાં માત્ર 300 જેટલા ખેડૂતોના જ ફોર્મ સમય મર્યાદામાં ભરાઈ શક્યા છે વાવ થરાદ…

ધરણીધર તાલુકાની સણવાલ પે.કેન્દ્ર શાળાના શિક્ષકોની બદલી બંધ રાખવા ગ્રામજનોની રજુઆત

ધરણીધર તાલુકાના સણવાલ પે કેન્દ્ર શાળામાં ધોરણ 1 થી 8 વર્ગોમાં કુલ 440 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 14…

ધરણીધર તાલુકાની રાછેણા માયનોર-૧ કેનાલના રિપેરિંગ કામમાં ગેરરીતિઓના મુદ્દે સરપંચની ના.કા ઈજનેરને લેખિત રજુઆત

ધરણીધર તાલુકાના રાછેણા માયનોર-૧ (કેનાલ નંબર – 1) માં ગેરરીતિઓના મુદ્દે સરપંચ કિરણસિંહ રાજપુતે ના.કા ઈજનેરને એક લેખિત પત્ર લખી…

સુશાસન, વિકાસ અને એકતાના અધ્યાય સાથે વાવ-થરાદ જિલ્લાનો વિધિવત પ્રારંભ

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપુતના વરદ હસ્તે કલેકટર કચેરીનો શુભારંભ વાવ થરાદ જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા…