રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ26 ડિસેમ્બર, 2024| Super Admin

પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજો અને સ્કૂલોમાં દેશભક્તિ સાથે વીર બાલ દિવસ ઉજવાયો

પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજો અને સ્કૂલોમાં દેશભક્તિ સાથે વીર બાલ દિવસ ઉજવાયો

પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક જાગૃતિને પ્રોત્સાહિત કરવા ભગવતી સ્કૂલ,અરવિંદ જીવાભાઈ સ્કૂલ, પીકે કોટાવાલા આર્ટસ કોલેજ,ટી એસ આર કોમર્સ અને એમ એન સાયન્સ કોલેજ મા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એનજીઇએસ કોલેજ કેમ્પસ ના સીડીઓ પ્રો. જય ધ્રુવે કાર્યક્રમ ની જાણકારી આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં હિંમત, બલિદાન અને દેશભક્તિના મૂલ્યો કેળવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા પ્રેરણાદાયી પ્રવચનો,સાહિબજાદોની બહાદુરી અને બલિદાનને પ્રકાશિત કરતા વિચારપ્રેરક ઉદબોધન રજૂ કરવામાં આવ્યાં હતાં. તો કલાત્મક શ્રદ્ધાંજલિ રંગોળી ડિઝાઇન પણ બનાવવામાં આવી હતી, જેમાં હિંમતના પ્રતીકો અને ઐતિહાસિક ક્ષણો દર્શાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાહિબજાદો અને અન્ય ઐતિહાસિક નાયકોના જીવનના દ્રશ્યો દર્શાવીને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ ને અનુરૂપ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બહાદુરી અને સ્થિતિસ્થાપકતાનો સંદેશ ફેલાવતા પ્લેકાર્ડ અને સૂત્રો સાથે જોડાયા હતા.

સંબંધિત સમાચાર