રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય2 ઑગસ્ટ, 2025| Super Admin

વારાણસી; પીએમ મોદી કહ્યું વિપક્ષ ઓપરેશન સિંદૂરની સફળતાને પચાવી શકતો નથી

વારાણસી; પીએમ મોદી કહ્યું વિપક્ષ ઓપરેશન સિંદૂરની સફળતાને પચાવી શકતો નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ 2,183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ એક રેલીને પણ સંબોધિત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જો પાકિસ્તાન ફરી કોઈ પાપ કરશે તો યુપીમાં બનેલી મિસાઈલો દુશ્મન દેશ પાકિસ્તાનનો નાશ કરશે. કોંગ્રેસ સેનાનું અપમાન કરી રહી છે; વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષ ઓપરેશન સિંદૂરની સફળતાને પચાવી શકતો નથી. કોંગ્રેસ અને તેના સમર્થકો સતત સેનાનું અપમાન કરી રહ્યા છે. બીજી તરફ, આતંકવાદીઓનો માસ્ટર રડે છે. બીજી તરફ, કોંગ્રેસ અને સપા આતંકવાદીઓની હાલત જોઈને રડે છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂરને તમાશા ગણાવ્યું છે. પીએમ મોદીએ જનતાને પૂછ્યું કે શું સિંદૂર તમાશા હોઈ શકે છે?

સંબંધિત સમાચાર