Pakistan Relations

વારાણસી; પીએમ મોદી કહ્યું વિપક્ષ ઓપરેશન સિંદૂરની સફળતાને પચાવી શકતો નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ 2,183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન…

નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક સંદેશ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે INS વિક્રાંતની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને ભારતીય નૌકાદળની તાકાત અને આતંકવાદ સામે ભારતની કડક નીતિ વિશે કડક…

વડાપ્રધાન મોદીનું મગજ ઠંડુ પણ લોહી ગરમઃ નસોમાં સિંદૂર વહે છે

બિકાનેરથી પાકિસ્‍તાનને આકરા શબ્‍દોમાં ચેતવણીઃ હવે ‘કાંકરીચાળો’ કર્યો તો તમારો વિનાશ નક્કી છેઃ પાકિસ્‍તાનને ધૂળચાટતુ કરી દીધું ભારતીય દળો દ્વારા…

પાલનપુરમાં આતંકી હુમલાના વિરોધમાં જન આક્રોશ સાધુ સંતો સહિત હિંદુ સમાજે જન આક્રોશ રેલી યોજી આપ્યું આવેદનપત્ર

પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહિ અપાય તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી સરહદ પર જવાની આપી ચીમકી કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આંતકવાદીઓ દ્વારા…

પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, તમે ‘આઈએસઆઈએસ’ જેવું કામ કર્યું

અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું, ‘પાકિસ્તાન હંમેશા પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે.’…