રાણકીવાવમાં સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને પ્રવેશ માટે 40 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે 600 રૂપિયાનો પ્રવેશ દર વસુલવામાં આવે છે. પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે તમામ પયૅટકોને રાણકીવાવ ખાતે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. વિશ્વ વિરાસત દિવસે બપોર સુધીમાં 500 થી વધુ પ્રવાસીઓએ પાટણની રાણકીવાવની કલાકૃતિઓ અને શિલ્પ સ્થાપત્યનો નજારો માણ્યો હતો. આ ઉપરાંત 200 જેટલા વિદ્યાર્થીઓએ હેરિટેજ સંગીત વોકમાં ભાગ લીધો હતો. વિશ્વ વિરાસત દિવસેઆર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો માં મફત પ્રવેશની સુવિધાથી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરતાં જોવા મળ્યા હતાં.વિશ્વ વિરાસત દિને પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં પર્યટકો ને નિઃશુલ્ક પ્રવેશ અપાયો

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની જાહેરાત થી પયૅટકો ઐતિહાસિક ધરોહર ની મફતમાં મજા માણી; આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મા તમામ ઐતિહાસિક સ્મારકોમાં વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે પયૅટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા પૂરી પાડવામાં આવી હોય જે અંતર્ગત પાટણની ઐતિહાસિક રાણકીવાવમાં શુક્રવારે વિશ્વ વિરાસત દિને તમામ પયૅટકોને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.
રાણકીવાવમાં સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને પ્રવેશ માટે 40 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે 600 રૂપિયાનો પ્રવેશ દર વસુલવામાં આવે છે. પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે તમામ પયૅટકોને રાણકીવાવ ખાતે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. વિશ્વ વિરાસત દિવસે બપોર સુધીમાં 500 થી વધુ પ્રવાસીઓએ પાટણની રાણકીવાવની કલાકૃતિઓ અને શિલ્પ સ્થાપત્યનો નજારો માણ્યો હતો. આ ઉપરાંત 200 જેટલા વિદ્યાર્થીઓએ હેરિટેજ સંગીત વોકમાં ભાગ લીધો હતો. વિશ્વ વિરાસત દિવસેઆર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો માં મફત પ્રવેશની સુવિધાથી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરતાં જોવા મળ્યા હતાં.
રાણકીવાવમાં સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને પ્રવેશ માટે 40 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે 600 રૂપિયાનો પ્રવેશ દર વસુલવામાં આવે છે. પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે તમામ પયૅટકોને રાણકીવાવ ખાતે નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. વિશ્વ વિરાસત દિવસે બપોર સુધીમાં 500 થી વધુ પ્રવાસીઓએ પાટણની રાણકીવાવની કલાકૃતિઓ અને શિલ્પ સ્થાપત્યનો નજારો માણ્યો હતો. આ ઉપરાંત 200 જેટલા વિદ્યાર્થીઓએ હેરિટેજ સંગીત વોકમાં ભાગ લીધો હતો. વિશ્વ વિરાસત દિવસેઆર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો માં મફત પ્રવેશની સુવિધાથી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરતાં જોવા મળ્યા હતાં.ટેગ્સ:#patan#cultural heritage#Student Participation#historical monuments#World Heritage Day#Rankivav#Archaeological Survey of India#Free Entry#Tourism Increase#Art and Sculpture#Indian Tourism#Heritage Music Walk#Visitor Experience#Monument Fees#National Heritage Promotion
સંબંધિત સમાચાર
પાટણસાંતલપુરના જામવાડા નજીક ગેસ ટેન્કરે બાઈકને ટક્કર મારતા યુવકનું મોત
10 કલાક પહેલા
પાટણપાટણમાં વિરોધનો સૂર: પાલિકાના સ્વચ્છતા સર્વે સામે કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા સવાલ
11 કલાક પહેલા
પાટણપાટણ પોલીસનું "તેરા તુજકો અર્પણ": ₹40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો
11 કલાક પહેલા
પાટણનગરપાલિકાની ઘોર બેદરકારી: પાટણમાં ગટરના ગંદા પાણી રસ્તા પર રેલાયા
11 કલાક પહેલા
