Student Participation

યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમેસ્ટર 1, 3 અને 5 ની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને વધુ એક રાહત આપવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરી…

પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરાઈ

પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં જન્માષ્ટમી નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં…

નડાબેટ ઇન્ડો – પાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

સરહદી નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર પર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશના લોકોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે,…

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી

રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. જેમાં બહેન ભાઈ માટે રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય ની કામના કરે…

સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુરમાં રાખી મેકીંગ સ્પર્ધા યોજાઇ

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરમાં વુમન એમ્પાવરમેન્ટ સેલ અંતર્ગત…

પાટણની વિવિધ શાળાઓ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતગૅત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સનાતન સંસ્કૃતિની ધરોહર સમી સંસ્કૃત ભાષા ને જીવંત રાખવાના શુભ ઉદેશ સાથે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની…

ડીસામાં ‘બેગલેસ ડે’ અભિયાનનો ફિયાસ્કો: મોટાભાગના વિદ્યાર્થીઓ બેગ સાથે શાળાએ પહોંચ્યા

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પરનો શૈક્ષણિક બોજ ઘટાડવા અને વ્યવહારુ જ્ઞાન આપવા માટે શરૂ કરાયેલ “ભાર વગરનું ભણતર”…

પાલનપુરની લક્ષ્મણપુરા પ્રા.શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

રબર ગર્લ અને યોગ ગુરુ યાના પટેલે વિધાર્થીઓને યોગના પાઠ ભણાવ્યા વિશ્વ યોગ દિવસ નિમિતે પાલનપુર તાલુકાના લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં…

પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને સિધ્ધપુરમાં શ્રદ્ધાંજલિ સમર્પિત કરાઈ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેર અને તાલુકા કોંગ્રેસ સંગઠન તથા સિદ્ધપુરના સુજાણપુરમાં આવેલ તિરંગા વિદ્યા…

દાંતીવાડા સરદાર કૃષિનગરમાં એગ્રીવિઝન-2025નો શુભારંભ: કૃષિ વિકાસ માટે રાજ્ય કક્ષાનું અધિવેશન

કૃષિ માત્ર ભોજન પૂરું પાડતી નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર:- કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણ 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન…