રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ14 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ રેલવેના પ્રથમ ગરનાળા નજીક ભૂગર્ભ ગટરલાઈન ચોકઅપ બનતાં ગંદા પાણી માગૅ રેલાયા

પાટણ રેલવેના પ્રથમ ગરનાળા નજીક ભૂગર્ભ ગટરલાઈન ચોકઅપ બનતાં ગંદા પાણી માગૅ રેલાયા
ગરનાળાના માગૅ પરથી પસાર થતાં લોકોને પરેશાની ભોગવવી પડી શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર - નવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી પાટણના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન રેલવેના પ્રથમ ગરનાળા નજીક  ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનતાં ભૂગર્ભના ગંદાપાણી ઉભરાઈને ગરનાળાના માગૅ પર રેલાતા માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો સાથે વિસ્તારના વેપારીઓ અને આમ જનતા પરેશાન મુશકેલીમા મુકાઈ હતી. રેલવેના પ્રથમ ગરનાળામા ભૂગર્ભના દુષિત પાણી રેલાવાના કારણે આજુબાજુના વેપારીઓ સહિત માર્કેટયાર્ડના વેપારીઓને અસહ્ય દુર્ગંધનો સામનો કરવાનો વારો આવતા પાલિકા તંત્ર સામે વ્યાપારીઓ અને વાહન ચાલકોએ  રોષ વ્યક્ત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ચોકઅપ બની ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.    

સંબંધિત સમાચાર