રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
Uncategorized18 નવેમ્બર, 2024| Super Admin

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું
ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.

સંબંધિત સમાચાર