આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.- હોમ
- /Uncategorized
- /ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું
ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું
રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન
સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.
આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.
આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.સંબંધિત સમાચાર
Uncategorizedવાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન
1 વર્ષ પહેલા
Uncategorizedહવે યુદ્ધમાં શાંતિ જરૂરી : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયા સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા
1 વર્ષ પહેલા
Uncategorizedઅરણ્યધામ: શિક્ષણ માટે સતત કાર્યરત સંકુલ
1 વર્ષ પહેલા
Uncategorizedદિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી કોઈની સાથે ગઠબંધન નહીં કરે
1 વર્ષ પહેલા
