પાટણના સિધ્ધી સરોવરમાં ST ડ્રાઈવરે મોતની છલાંગ લગાવી

ખાનગી તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે કાર્યવાહી હાથ ધરી
પાટણના સિદ્ધિ સરોવરમાં ગુજરાત ST બસના ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ખાનગી તરવૈયાઓની મદદથી તેમનો મૃતદેહ સરોવરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.મૃતક વિષ્ણુભાઈ મકવાણા (ઉંમર આશરે 45 વર્ષ) મૂળ ભીલવણના વતની હતા. અને હાલ પાટણની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હો
સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
2 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
2 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
3 દિવસ પહેલા
પાટણહારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો
3 દિવસ પહેલા
