પાટણના સિધ્ધી સરોવરમાં ST ડ્રાઈવરે મોતની છલાંગ લગાવી

ખાનગી તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે કાર્યવાહી હાથ ધરી
પાટણના સિદ્ધિ સરોવરમાં ગુજરાત ST બસના ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ખાનગી તરવૈયાઓની મદદથી તેમનો મૃતદેહ સરોવરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાશને પોસ્ટમોર્ટમ માટે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.મૃતક વિષ્ણુભાઈ મકવાણા (ઉંમર આશરે 45 વર્ષ) મૂળ ભીલવણના વતની હતા. અને હાલ પાટણની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હો
સંબંધિત સમાચાર
પાટણપાટણના વાતાવરણમાં અચાનક પલટો; ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન
7 કલાક પહેલા
પાટણપાટણકા જુગારધામ પર ત્રાટકી LCB; ₹6.82 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો જેલભેગા
7 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત
7 કલાક પહેલા
પાટણપાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની
2 દિવસ પહેલા
