રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

થરાદ થી સોમનાથ માટે શ્રાવણ મહિનામાં ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી

થરાદ થી સોમનાથ માટે શ્રાવણ મહિનામાં ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી

થરાદ એસટી ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન થરાદથી સોમનાથ સુધી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સેવા દર રવિવારે સાંજે 4 વાગ્યે થરાદથી ઉપડશે. સોમવારે સવારે 6 વાગ્યે સોમનાથ પહોંચશે. ડેપો મેનેજરએ જણાવ્યું કે આ સેવા થરાદના લોકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. સોમનાથ મંદિરના દર્શન કરવા ઇચ્છતા ભક્તો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે. પવિત્ર શ્રાવણ મહિનામાં જનતાને લાભ મળે તે હેતુથી આ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો માટે સરળતા રહે તે માટે ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. થરાદથી સોમનાથ સુધીની યાત્રાનું ભાડું ₹410 રાખવામાં આવ્યું છે. ડેપો મેનેજરે જનતાને આ નવી બસ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. આ સેવા થરાદના લોકો માટે સોમનાથ મંદિરના દર્શન કરવા માટે સરળ અને સુવિધાજનક વિકલ્પ પૂરો પાડશે.

સંબંધિત સમાચાર