રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 માર્ચ, 2025| Super Admin

ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવકના શ્રીગણેશ

ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવકના શ્રીગણેશ
ગત વર્ષની સરખામણીએ ભાવમાં રૂપિયા 100નો ઘટાડો; ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈને માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.પરંતુ આ વર્ષે રાજગરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રાજગરાની ખેતી થાય છે. ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. જોકે આ વર્ષે રાજગરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજગરાના ભાવમાં પ્રતિ 20 કિલોએ 100 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. રાજગરાના સારા ભાવ ન મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. ડીસા માર્કેટ યાર્ડ રાજગરાનું હબ ગણાય છે. અહીંથી રાજગરાનું દેશ-વિદેશમાં વેચાણ થાય છે. ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈને માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. રાજગરો એ એક પૌષ્ટિક અનાજ છે, જેનો ઉપયોગ વિવિધ ફરાળી વાનગીઓમાં થાય છે.

સંબંધિત સમાચાર