પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા છે ત્યારે આ બાબતે સ્થાનિક અયોધ્યાનગર સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ કચરાનો પોઇન્ટ નથી છતાં લોકો રોજે રોજ આ વિસ્તારમાં કચરો ફેંકતા હોય છે અને આ કચરાને કારણે રખડતાં ઢોરોનો ત્રાસ પણ અસહ્ય બની રહ્યો છે. તો દિવસ દરમ્યાન રોડ ઉપર પડી રહેતા કચરાના ઢગલા ઓના કારણે અડધો રોડ પેક થઈ જાય છે. જેના કારણે સ્થાનિક લોકો ને તેમજ માગૅ પર થી પસાર થતાં લોકો ને પણ અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ત્યારે પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે.
પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા..!

ટેગ્સ:#Patan city#Community Concerns#Public Health and Safety#waste management#Urban Infrastructure#Road Obstruction#Stray Cattle Problems#Garbage Issues#Gayatri Temple Road#Ayodhyanagar Society#Local Residents' Complaints#Municipal Cleanliness
સંબંધિત સમાચાર
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
23 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
4 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
5 દિવસ પહેલા
