રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા29 મે, 2025| Super Admin

પાલનપુરમાં રેલવેની પ્રોટેક્શન વોલ ધરાશાઈ વીજ કડાકા સાથેના વરસાદ વચ્ચે દિવાલ પડી

પાલનપુરમાં રેલવેની પ્રોટેક્શન વોલ ધરાશાઈ વીજ કડાકા સાથેના વરસાદ વચ્ચે દિવાલ પડી

પાલનપુરમાં ગતરાત્રે વીજ કડાકા અને ભારે પવન સાથે થયેલા વરસાદ વચ્ચે ઢુંઢીયાવાડી વિસ્તાર માં રહેણાંક વિસ્તારને અડીને આવેલી રેલવેની પ્રોટેક્શન દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરમાં ગતરાત્રે ભારે વીજ કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ઢુંઢીયાવાડી વિસ્તારના ઓડવાસ માં રહેણાંક વિસ્તારમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ હતી. પાલનપુર રેલવે સ્ટેશન પાછળ રહેણાંક મકાનોની સામે આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા અફરા તફરી મચી ગઇ હતી. દિવાલ પડતા બાઈક, પાણીની ટાંકી અને મકાનના દરવાજાને નુકશાન થયું હોવાનું પીડિત પરિવારે જણાવ્યું હતું. જોકે, રાત્રીનો સમય હોઈ પાછળના ભાગે કોઈ હાજર ન હોઈ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારે રેલવે વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર