રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ27 જુલાઈ, 2025| Super Admin

પાટણ શહેર- જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિન નિમિત્તે મશાલ યાત્રા યોજાઈ

પાટણ શહેર- જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિન નિમિત્તે મશાલ યાત્રા યોજાઈ

શહિદોને શ્રધધા-સુમન અપૅણ કરી તેમની વિરતા ને યાદ કરવામાં આવી; 1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારતીય સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગ રૂપે શનિવારે પાટણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા શહેરના ત્રણ દરવાજા થી બગવાડા દરવાજા સુધી મશાલ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. મશાલ યાત્રા ત્રણ દરવાજા થી નિકળી બગવાડા દરવાજા ખાતે સંપન્ન બની હતી. જયાં કારગિલ યુધ્ધમાં શહીદ થયેલા વિર જવાનો ને શ્રધધા- સુમન અપૅણ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર