થરાદના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મોસાળે મામાના રાધે ભગવાન જગન્નાથને આદેશ નગર ખાતે મુકવામાં આવ્યા હતા. અને આદેશ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 35)મી શોભાયાત્રા નીકળશે. જેમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા. જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડો.જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપુત,સુરેશભાઈ સોની,જયંતિ કાકા, ઠાકરશીભાઈ પ્રજાપતિ,જગદીશભાઈ ઓઝા સહિતના શ્રીરામ સેવા સમિતિના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા16 જૂન, 2025
થરાદ ખાતે ભગવાન જગન્નાથને મામાના ઘરે મોસાળે મૂકવામાં આવ્યા

ટેગ્સ:#Shri Ram Seva Samiti#Religious Festival#Lord Jagannath Procession#Tharad Celebration#Baladev and Subhadra#Aadesh Family Welcome#Devotee Gathering#Cultural Tradition#Procession Event
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
