થરાદના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મોસાળે મામાના રાધે ભગવાન જગન્નાથને આદેશ નગર ખાતે મુકવામાં આવ્યા હતા. અને આદેશ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 35)મી શોભાયાત્રા નીકળશે. જેમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા. જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડો.જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપુત,સુરેશભાઈ સોની,જયંતિ કાકા, ઠાકરશીભાઈ પ્રજાપતિ,જગદીશભાઈ ઓઝા સહિતના શ્રીરામ સેવા સમિતિના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
થરાદ ખાતે ભગવાન જગન્નાથને મામાના ઘરે મોસાળે મૂકવામાં આવ્યા

ટેગ્સ:#Shri Ram Seva Samiti#Religious Festival#Lord Jagannath Procession#Tharad Celebration#Baladev and Subhadra#Aadesh Family Welcome#Devotee Gathering#Cultural Tradition#Procession Event
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
8 કલાક પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
8 કલાક પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
9 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
9 કલાક પહેલા
