શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.- હોમ
- /Uncategorized
- /વાવ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી ની વિશાળ સભા યોજાઈ
વાવ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી ની વિશાળ સભા યોજાઈ

જેમ જેમ વાવ ની પેટા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણી નો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે ગતરોજ વાવ ખાતે આવેલ લોક નિકેતન છાત્રાલય ખાતે વાવ બેઠક ના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂત ના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય મીટીંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યા માં મેઘવાળ સમાજ અને ઇતર સમાજ ના લોકો હાજર રહ્યા હતા.
શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
