રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા22 એપ્રિલ, 2026| Super Admin

ડીસાના ગંજીપૂરામાં છેલ્લા ૧૦ વર્ષથી વિકાસ 'વેરન', રોડ-રસ્તા અને ગટર મુદ્દે નગરપાલિકા સામે પ્રજાનો પ્રચંડ રોષ

ડીસાના ગંજીપૂરામાં છેલ્લા ૧૦ વર્ષથી વિકાસ 'વેરન', રોડ-રસ્તા અને ગટર મુદ્દે નગરપાલિકા સામે પ્રજાનો પ્રચંડ રોષ

ડીસાના ગંજીપૂરા વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષ થી રોડ, ભૂગર્ભ ગટરો તથા સફાઈના કામો ન થતાં લોકોએ ચટણી બહિષ્કાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી દરેક ઉમેદવારો મસ મોટા વચનો આપીને જતાં રહે છે. પરંતુ વિકાસના કોઈ પણ કાર્યો ગંજીપૂરા વિસ્તારમાં ન થતાં લોકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ અંગે સ્થાનિક રેહવાસી અંનવરભાઈ શેખે જણાવ્યું કે, આખા ડીસામાં દરેક વોર્ડમાં વિકાસમાં કર્યો કરવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નં. ૯ આ આવેલ ગંજીપૂરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરો રોડ તથા સફાઈ ન થતાં વારંવાર અમારા બાળકો બીમાર પડે છે. રોગના ભરડામાં ફસાઈ જાય છે. આ અંગે જશવંતભાઈ દેવીપૂજકે જણાવ્યું કે, અમે કેટલીયવાર ચીફ ઓફિસર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલ થઈ જશે તેવા પોકળ વચન આપ્યા પરંતુ કોઈ વિકાસના કાર્યો ન થતાં લોકોએ મત ન આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. ત્યારે જાગૃત ધારાસભ્ય પ્રવીણભાઈ માંળી ગંજીપૂરા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સફાઈ કરાવી લોકો બીમારીના ભરડામાંથી બહાર લાવે તેવી જનમાંગ છે.

સંબંધિત સમાચાર