પંચમુખી હનુમાનજી મંદિરના રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને ઐતિહાસિક હનુમાનજી મંદિર પણ આવેલું છે. તે રોડ ઘણા સમયથી મંજૂર થયેલ હોવા છતાં રોડ ના બનતા વાહન ચાલકોને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.
રાધનપુર મસાલી રોડ ઉપર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન

ટેગ્સ:#potholes#Community Impact#Traffic Safety#Road Conditions#Resident Concerns#Historical Sites#Local Infrastructure Issues#Radhanpur Masali Road#Driver Complaints#Panchmukhi Hanumanji Temple#Road Construction Delay
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ‘જીવનસાથી’ એપ બની આફત : હનીટ્રેપમાં ફસાવી લાખો પડાવતી ગેંગ ઝડપાઈ
1 દિવસ પહેલા
પાટણહારીજ પોલીસની સપાટો : વેપારી પાસેથી ₹2.80 લાખની લૂંટ ચલાવનાર ગેંગના 6 સાગરીતોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
1 દિવસ પહેલા
પાટણપાટણ સબોસણ રોડ પર કાળમુખો અકસ્માત; બાઈક અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી ટક્કરમાં આધેડનું મોત, બે ઘાયલ
1 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની તિજોરી છલકાઈ: એડવાન્સ વેરા વસૂલાતમાં ગત વર્ષ કરતા 44% નો તોતિંગ વધારો
2 દિવસ પહેલા
