રખેવાળ
બ્રેકિંગ
પાટણ20 જુલાઈ, 2025

રાધનપુર મસાલી રોડ ઉપર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન

રાધનપુર મસાલી રોડ ઉપર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન

પંચમુખી હનુમાનજી મંદિરના રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને ઐતિહાસિક હનુમાનજી મંદિર પણ આવેલું છે. તે રોડ ઘણા સમયથી મંજૂર થયેલ હોવા છતાં રોડ ના બનતા વાહન ચાલકોને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.      

સંબંધિત સમાચાર