પંચમુખી હનુમાનજી મંદિરના રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને ઐતિહાસિક હનુમાનજી મંદિર પણ આવેલું છે. તે રોડ ઘણા સમયથી મંજૂર થયેલ હોવા છતાં રોડ ના બનતા વાહન ચાલકોને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.
રાધનપુર મસાલી રોડ ઉપર ખાડા પડતાં વાહન ચાલકો પરેશાન

ટેગ્સ:#potholes#Community Impact#Traffic Safety#Road Conditions#Resident Concerns#Historical Sites#Local Infrastructure Issues#Radhanpur Masali Road#Driver Complaints#Panchmukhi Hanumanji Temple#Road Construction Delay
સંબંધિત સમાચાર
પાટણવડાવલી તળાવમાં માટી ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા યુવાન દટાયો
1 દિવસ પહેલા
પાટણચાણસ્મામાં પ્રેમ સંબંધની અદાવત લોહીયાળ બની: એક જ પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોનો હુમલો
1 દિવસ પહેલા
પાટણગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે
1 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં શિક્ષકની જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
1 દિવસ પહેલા
