સાચા આદિવાસી સમાજના શૈક્ષણિક અને રોજગારીના અધિકારોના રક્ષણ માટે ભિલોડા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા નકલી આદિવાસી પ્રમાણપત્રોના વિવાદ વચ્ચે આજે ભિલોડા કોંગ્રેસના હોદ્દેદારો અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખોટા સર્ટિફિકેટના આધારે બિન-આદિવાસીઓ હક મારી રહ્યા છે, જેને રોકવા માટે સરકારે તાત્કાલિક કડક તપાસ સમિતિ નીમવી જોઈએ.
ભિલોડા કોંગ્રેસ આક્રમક: ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Tribal Community
સંબંધિત સમાચાર
અરવલ્લીસાયબર ક્રાઇમ સામે ઇડરની નારી શક્તિ સજ્જ: 'સાયબર સેફ ગર્લ' અંતર્ગત મહિલાઓને જાગૃત કરાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીમોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ તૂટતાં ત્રણ ઘાયલ
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના પાલ્લા ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ
3 દિવસ પહેલા
અરવલ્લીરખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત
5 દિવસ પહેલા
