સાચા આદિવાસી સમાજના શૈક્ષણિક અને રોજગારીના અધિકારોના રક્ષણ માટે ભિલોડા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા નકલી આદિવાસી પ્રમાણપત્રોના વિવાદ વચ્ચે આજે ભિલોડા કોંગ્રેસના હોદ્દેદારો અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખોટા સર્ટિફિકેટના આધારે બિન-આદિવાસીઓ હક મારી રહ્યા છે, જેને રોકવા માટે સરકારે તાત્કાલિક કડક તપાસ સમિતિ નીમવી જોઈએ.
ભિલોડા કોંગ્રેસ આક્રમક: ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Tribal Community
સંબંધિત સમાચાર
અરવલ્લીસાબરડેરીનો મોટો નિર્ણય: 1 જૂનથી પશુપાલકોને ₹865 પ્રતિ કિલો ફેટ મળશે
5 કલાક પહેલા
અરવલ્લીમોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા
2 દિવસ પહેલા
અરવલ્લીઈડર મર્ડર મિસ્ટ્રી: ઝિંઝવા મહંત હત્યાકેસનો 7 મહિના બાદ ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા
3 દિવસ પહેલા
અરવલ્લીઈડરના વૉર્ડ નં. ૩ ના રહીશો માટે કોમન પ્લોટની માંગ, ભીમ આર્મીએ આવેદનપત્ર પાઠવ્યું
4 દિવસ પહેલા
