સાચા આદિવાસી સમાજના શૈક્ષણિક અને રોજગારીના અધિકારોના રક્ષણ માટે ભિલોડા કોંગ્રેસ દ્વારા રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલી રહેલા નકલી આદિવાસી પ્રમાણપત્રોના વિવાદ વચ્ચે આજે ભિલોડા કોંગ્રેસના હોદ્દેદારો અને આદિવાસી આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખોટા સર્ટિફિકેટના આધારે બિન-આદિવાસીઓ હક મારી રહ્યા છે, જેને રોકવા માટે સરકારે તાત્કાલિક કડક તપાસ સમિતિ નીમવી જોઈએ.
ભિલોડા કોંગ્રેસ આક્રમક: ખોટા આદિવાસી પ્રમાણપત્રો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ટેગ્સ:#Tribal Community
સંબંધિત સમાચાર
અરવલ્લીદારૂ ઘૂસાડવાનું મોટું રેકેટ કવાયત: અણસોલ ચેકપોસ્ટેથી ₹૧૮.૫૪ લાખનો જથ્થો જપ્ત
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી એલસીબીની ફિલ્મી ઢબે કાર્યવાહી: શામળાજી નજીક ₹૯.૭૩ લાખનો દારૂ ઝડપાયો
4 દિવસ પહેલા
અરવલ્લીતંત્રની ઘોર બેદરકારી: મોડાસામાં ખુલ્લા વાયરથી ગાયનું મોત
5 દિવસ પહેલા
અરવલ્લીશામળાજી બોર્ડર પર પોલીસ એક્શન: ઇનોવા કારમાંથી દારૂનો જથ્થો પકડાયો
1 અઠવાડિયા પહેલા
