રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય3 એપ્રિલ, 2025| Super Admin

લોકસભામાં રાહુલ ગાંધી ચીન અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા 

લોકસભામાં રાહુલ ગાંધી ચીન અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા 

(જી.એન.એસ) તા.3

નવી દિલ્હી,

લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન (એલએસી) અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, બધા જાણે છે કે ચીન આપણા 4 હજાર ચોરસ કિલોમીટરના પ્રદેશ પર બેઠું છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ ચીનને પત્ર લખી રહ્યા છે અને અમને તેની જાણ પણ નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. આપના દેશના 20 સૈનિકો શહીદ થયા હતા અને તેમની શહાદતની ઉજવણી કરવામાં આવી રહી છે. કેક કાપીને,આપણે પરિસ્થિતિ સામાન્ય થવાની વિરુદ્ધ નથી. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થાય તે પહેલાં, યથાસ્થિતિ પુનઃસ્થાપિત થવી જોઈએ અને આપણને આપણી જમીન પાછી મળવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, મારા ખ્યાલમાં એ પણ આવ્યું છે કે વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ ચીનીઓને પત્ર લખ્યો છે, અમને આ વાત આપણા લોકો પાસેથી નહીં પણ ચીનના રાજદૂત પાસેથી જાણવા મળી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર